Coronavirus: રાજ્યમાં કોરોના બેકાબૂ, સતત ત્રીજા દિવસે નોંધાયા 2200થી વધુ કેસ

રાજ્યમાં કોરોના સંક્રમણમાં  સતત ત્રીજા દિવસે 2200થી વધુ કેસ નોંધાયા હતા. સોમવારે  2252 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 8 લોકોના કોરોના (Corona)  સંક્રમણથી મૃત્યુ થયાં હતા. જ્યારે રાજ્યમાં 1731 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યમાં અત્યાર સુધી 2,86,577  લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.  ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 12 હજારને પાર પહોંચ્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola