ગુજરાતમાં જનાક્રોશ, ચૂંટણીઓ આવી ત્યારે લોકોને ભેગા કર્યા ને હવે બધું બંધ કરો તો અમારે શું ખાવાનું.....જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Mar 2021 03:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચૂંટણીમાં તમાશો કરનાર નેતાઓના કારણે જનતાનો રોષનો ભોગ એએમસીની ટીમ બની હતી. અમદાવાદના ભૂયંગદેવ વિસ્તારમાં એએમસીના કર્મચારીઓના લોકોએ ઘેરાવ કર્યો હતો. ચૂંટણી સમયે કે બંધ નહોતું કરાવ્યું તેવો જનતાએ એએમસીના કર્મચારીઓને સવાલ કર્યો હતો.