વાવાઝોડુ તીવ્ર બનતા ગુજરાત પર ઘેરાયા સંકટના વાદળ, મુંબઈ એરપોર્ટના ઓપરેશન કરાયા સ્થગિત

તૌકતે (Taukte)વાવાઝોડુ અતિ તીવ્ર બનતા ગુજરાત(Gujarat) પર સંકટના વાદળ ઘેરાયા છે. વાવઝોડાની ભયાનકતાના કારણે મુંબઈ એરપોર્ટના તમામ ઓપરેશન સ્થગિત કરી કેટલીક ફ્લાઈટ સુરત(Surat) ડાઈવર્ટ કરાઈ છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola