Gyanparkash Controversy: બફાટને લઈને જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જઈને માંગશે માફી| Abp Asmita

Gyanparkash Controversy: બફાટને લઈને જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જઈને માંગશે માફી| Abp Asmita 

સુરતના અમરોલીમાં એક સત્સંગ દરમિયાન વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશે જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિકાઓ કરી હતી.. આ વિવાદાસ્પદ નિવેદનને લઈને રઘુવંશી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.. હવે રઘુવંશી સમાજે માંગ કરી છે કે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર આવીને આ બાબતે માફી માંગે અને તેના માટે 48 કલાકનું અલ્ટીમેટમ  પણ આપવામાં આવ્યું છે.. જો તે માફી નહીં માગે તો બે દિવસ પછી આગળની રણનીતિ જાહેર કરશે...                                                  

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola