સોખડાના હરિપ્રસાદ સ્વામીજી અક્ષરધામ થયા, પાર્થિવ દેહને 5 દિવસ સોખડા ખાતે દર્શન માટે રખાશે

Continues below advertisement

સોખડાના હરિપ્રસાદ સ્વામીજી અક્ષરધામ થયા છે. ત્યારે તેમના પાર્થિવ દેહને લઈને એમ્બ્યુલંસ નીકળી છે. તેમના પાર્થિવ દેહને 5 દિવસ સોખડા ખાતે દર્શન માટે રાખવમાં આવશે. અંતિમ દર્શન માટે લોકોની ભીડ ઉમટી છે. રસ્તા પર પણ લોકોનો જમાવડો દેખાયો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram