હરિપ્રસાદ સ્વામીજીના દર્શન માટે ભક્તોનો જમાવડો,‘કોઈ પણ વિવાદમાં આવ્યા વિના જીવવું એ તેમની કાર્યકુશળતા’
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Jul 2021 01:55 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોખડાના આત્મિય હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ દર્શન માટે મંદિર અને હોસ્પિટલની બહાર ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે. આ અંગે એબીપી અસ્મિતાના એડિટર રોનક પટેલે જણાવ્યું કે, 56 વર્ષ સુધી કોઈ પણ પ્રકારના વિવાદમાં આવ્યા સિવાય સંત જીવન જીવવું એ તેમની કાર્યકુશળતા હતી.