કોરોના સંક્રમણ વધતા રાજ્યમાં 3થી 4 દિવસનો કર્ફ્યૂ અને વિકએંડ કર્ફ્યૂ બાબતે સરકાર નિર્ણય લે એવી હાઇકોર્ટની ટકોર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Apr 2021 01:23 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોના સંક્રમણના (Coronavirus) કારણે કર્ફ્યૂ (Curfew) કે લોકડાઉન (Lockdown) લગાવવું પડે તેવી સ્થિતિ હોવાનું હાઈકોર્ટે (Highcourt) અવલોકન કર્યું છે. રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કર્ફ્યૂ લાદવા અને વિક એંડ કર્ફ્યૂ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે એવી હાઇકોર્ટે ટકોર કરી...ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠનો સરકારને નિર્દેશ કર્યા અને કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં જરૂરી છે...અને કોરોના સંક્રમણની ચેઇનને તોડવી જરૂરી છે..