આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનુ નિવેદન,કોરોનાની ત્રીજી લહેરની શક્યતા વધી
abp asmita
Updated at:
30 Oct 2021 01:56 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિવાળીના તહેવારમાં જનતા એ સતર્ક રહેવાની જરૂર છે. જો લોકોએ થોડીપણ લાપરવાહી દાખવી તો કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. આ નિવેદન આપ્યું છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે. જીટીયુ ખાતે લેબોરેટરીના ઉદ્ધઘાટન ખાતે આવેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ મામલે નિવેદન આપ્યું હતું.