હોમ ક્વોરોન્ટાઇન પિરિયડ કેટલા સમયનો હોઇ શકે, ક્યારે પૂરૂ કરી શકાય, જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 May 2021 05:08 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોના સંક્રમિત દરેક દર્દીને હોસ્પિટલમાં એડમિટ થવાની જરૂર નથી રહેતી આ સ્થિતિમાં તે ખુદને આઇસોલેટ કરીને હોમ ક્વોરોન્ટાઇનમાં રહે છે. હોમ ક્વોરોટાન્ટાઇનો સમય કેટલો હોવો જોઇએ અને દર્દી ક્યારે બહાર આવી શકે જાણીએ...હોમક્વોરોન્ટાઇનનો પિરિયડ દર્દીના લક્ષણો અને તેની સ્થિતિ જોઇને નક્કી કરાઇ છે. દર્દીને સાજા થવામાં 14 દિવસનો સમય લાગે છે. 14 દિવસ બાદ તે RT- PCR ટેસ્ટ કરાવી શકે છે.14થી 17 દિવસના સમયમાં કોઇ લક્ષણ ન દેખાય તો બહાર આવી શકે છે. લક્ષણો વિનાના દર્દી 10 દિવસ બાદ હોમ ક્વોરોન્ટાઇ પુરુ કરી શકે છે.હોમ ક્વોરોન્ટાઇન પિરિયડ પુરો કરતા પહેલા RT- PCR ટેસ્ટ કરવો જરૂરી છે.