જૂનાગઢઃ ભવનાથના માર્ગ પર જવા માટે કેટલા દિવસ લગાવાયો પ્રતિબંધ, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Sep 2021 10:23 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજૂનાગઢના ભવનાથના માર્ગ પર જવા માટે દર્શનાર્થીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ પ્રતિબંધ 5 અને 6 સપ્ટેમ્બર સુધી લાગૂ રહેશે. ભીડ ન જામે તે માટે કલેક્ટરે આ જાહેરનામું બહાર પાડ્યું છે.