ફટાફટઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કોરોનાના કેસ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 15 પોઝિટીવ કેસ નોંધાયા છે. આ સાથે 16 દર્દીઓ કોરોનામુક્ત થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 3.54 લાખથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે. પાટીદારોને ઓબીસીમાં સમાવવાને બદલે અલગ વ્યવસ્થા કરવાની વાત કેન્દ્રીયમંત્રી રામદાસ અઠાવલેએ કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram