દિવાળીના તહેવારોને લઈને રાજ્ય સરકારે નિયંત્રણોમાં કેટલી આપી છૂટછાટ?
abp asmita
Updated at:
29 Oct 2021 08:51 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિવાળીના તહેવારોને લઈને રાજ્ય સરકારે નિયંત્રણોમાં છૂટછાટ આપી છે. આઠ મહાનગરોમાં નાઈટ કર્ફ્યૂ યથાવત રાખવામાં આવ્યો છે. જો કે તેના સમયમાં ઘટાડો કરાયો છે.હવે રાત્રે 1 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લાગૂ રહેશે. 100 ટકા ક્ષમતા સાથે થિયેટર ખોલી શકાશે.