રાજ્યના જળાશયોમાંથી કયા ઝોનમાં કેવી રીતે અપાશે સિંચાઈનું પાણી?,જુઓ વીડિયો

Continues below advertisement
જળાશયોમાંથી સીધુ જ સિંચાઈ માટે પાણી આપવામાં આવશે. જેમાં સૌરાષ્ટ્રના 141 ડેમ પૈકી 88 ડેમમાંથી 60 હજાર હેક્ટર જમીનને સિંચાઈનું પાણી આપવામાં આવશે. ધરોઈ ડેમમાંથી 15 હજાર હેક્ટર જમીનને સિંચાઈનું પાણી આપવામાં આવશે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram