સુરેન્દ્રનગરમાં કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે વેપારીઓમાં ભારે જાગૃતતા મળી જોવા, જુઓ વીડિયો
સુરેન્દ્રનગરમાં કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે વેપારીઓમાં ભારે જાગૃતતા જોવા મળી રહી છે. વેપારીઓ અને દુકાનદારોએ આપેલ સ્વૈચ્છિક બંધનો અહીં સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.