સુરતમાં આવક વેરા વિભાગના દરોડા, બિલ્ડરના 300 કરોડના બેનામી હિસાબનો પર્દાફાશ,જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

સુરતમાં આવક વેરા વિભાગના દરોડા, બિલ્ડરના 300 કરોડના બેનામી હિસાબનો પર્દાફાશ થયો. સુરતમાં બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને ફાંસીની સજા આપવામાં આવી છે. પીડિતાના પરિવારને 20 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કરાયો છે. નરાધમને ફાંસીની સજા ફટકારવા બદલ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ન્યાયતંત્રનો આભાર માન્યો હતો. રાજકોટમાં સાધુની હત્યા કર્યા બાદ પતિ અને પત્ની કરાઈ અટકાયત.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram