નર્મદા ડેમની જળસપાટીમાં થયો વધારો, ઉપરવાસમાંથી કેટલા પાણીની થઈ આવક?

Continues below advertisement

નર્મદા ડેમની જળસપાટી હવે થોડી વધી છે. જેમાં 15 સેમીનો વધારો થયો છે. ઉપરવાસમાંથી 13, 753 ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલ ડેમની સપાટી વધીને 116.41 મીટર ઉપર પહોંચી ગઈ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram