જામનગરની જોડિયાની સ્કૂલમાં વિદ્યાર્થીનીને કોરોના થવા મામલે શિક્ષણમંત્રીએ શું કરી સ્પષ્ટતા, જુઓ વીડિયો

જામનગરની વિદ્યાર્થીનીને કોરોના થવા મામલે નવસારી આવેલા શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે, જામનગરના જોડિયા તાલુકાની વિદ્યાર્થીની હોસ્ટેલ જવા માટે નીકળી હતી. તે અગાઉ ચાર યુવતીનો રિપોર્ટ કરાવ્યો હતો જેમાં એકનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. તે વિદ્યાર્થીની શાળાએ પહોંચી નથી

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola