જન આશીર્વાદ યાત્રા પહોંચી સી.આર.પાટીલના ગઢમાં, શું કહ્યું પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલે?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Aug 2021 04:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાજપ(BJP)ની જનઆશીર્વાદ યાત્રા નવસારી પહોંચી છે. જ્યાં રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોષનું ભવ્ય સ્વાગત કરાયું હતું.યાત્રાને સંબોધતા સી.આર.પાટીલે કહ્યું કે, નરેન્દ્ર મોદી દિલ્હીમાં બેઠેલા આપણા ભુવા છે.