150 ભારતીય સાથે કાબુલ એરપોર્ટથી વાયુસેનાનું સી17 વિમાન રવાના, જામનગર એરબેઝ પર આવશે વિમાન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Aug 2021 01:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App150 ભારતીય સાથે કાબુલ એરપોર્ટથી વાયુસેનાનું સી17 વિમાન રવાના થઈ ચૂક્યું છે. આ વિમાન જામનગર એરબેઝ પર આવશે. ફ્યુઅલ રીફિલિંગ માટે આ વિમાન આવશે. અમેરિકના વિદેશ મંત્રી સાથે એસ.જયશંકરે વાતચીત કરી હતી.