ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ અંગે ફરીવાર સ્પષ્ટતા, શું કહ્યું શિક્ષણ વિભાગે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Sep 2021 02:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધોરણ-11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશને લઈને ફરી એકવાર સ્પષ્ટતા કરાઈ છે. શિક્ષણ વિભાગની માન્યતા ધરાવતા શાળાઓમાં પ્રવેશ અપાયો છે. બેઝિક મેથેમેટીક્સવાળા પ્રવેશ મામલે અયોગ્ય ગણાશે.