જુનાગઢ: મેંદરડાના અરણિયાળા ગામે દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

જુનાગઢના મેંદરડા તાલુકાના અરણિયાળા ગામે દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘણા સમયથી આ ગામમાં દીપડાની રંજાડ હોઇ ત્યારે વનવિભાગે રાખેલા પાંજરામાં દીપડો કેદ થયો હતો. અગાઉ આ ગામમાં બે વાછરડા ના મારણ કરેલા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola