જુનાગઢ: મેંદરડાના અરણિયાળા ગામે દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
જુનાગઢના મેંદરડા તાલુકાના અરણિયાળા ગામે દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘણા સમયથી આ ગામમાં દીપડાની રંજાડ હોઇ ત્યારે વનવિભાગે રાખેલા પાંજરામાં દીપડો કેદ થયો હતો. અગાઉ આ ગામમાં બે વાછરડા ના મારણ કરેલા હતા.