Republic Day: રાજપથ પર ગણતંત્ર દિવસની પરેડમાં ભવ્ય રામમંદિરની ઝાંખી રજૂ કરાઈ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રાજપથ પર રિપબ્લિક ડેની પરેડમાં ઉત્તર પ્રદેશની ઝાંખી પણ દર્શાવવામાં આવી હતી. તેમાં રામ મંદિરની ઝલક બતાવવામાં આવી. અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામમંદિરના મોડલને દર્શાવવામાં આવ્યો હતો. તેની સાથે ઝાંખીમાં સૌથી આગળ રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મીકીને પણ બતાવાયા હતા. આ ઝાંખીમાં અયોધ્યાની સાંસ્કૃતિક વિરાસત, મૂલ્યો અને સુંદરતા રજૂ કરવામાં આવી હતી.