Junagadh Mayor | સ્વચ્છતાને લઈ મુખ્યમંત્રીની ટકોર પર જૂનાગઢના મેયરે શું આપ્યું નિવેદન?
gujarati.abplive.com
Updated at:
02 Jan 2024 06:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppJunagadh Mayor | મુખ્યમંત્રી ની ટકોર અંગે જૂનાગઢ મેયર ગીતાબેન પરમારનું નિવેદન. જૂનાગઢમાં ભૂગર્ભ ગટર લાઇન,ઇલેક્ટ્રિક કામ અને પાણી ની લાઇન નું કામ પૂર્ણ થાય પછી જ રોડ ના કામો કરવામાં આવશે. લોકોમાં રોષ હોય છે પણ યોગ્ય કામ થાય એવો પ્રયાસ. સ્વચ્છતા બાબતે જૂનાગઢ મહાનગરપાલિકા અનેક પગલાં ભરી રહી છે.