Junagadh Mayor | સ્વચ્છતાને લઈ મુખ્યમંત્રીની ટકોર પર જૂનાગઢના મેયરે શું આપ્યું નિવેદન?

Junagadh Mayor | મુખ્યમંત્રી ની ટકોર અંગે જૂનાગઢ મેયર ગીતાબેન પરમારનું નિવેદન. જૂનાગઢમાં ભૂગર્ભ ગટર લાઇન,ઇલેક્ટ્રિક કામ અને પાણી ની લાઇન નું કામ પૂર્ણ થાય પછી જ રોડ ના કામો કરવામાં આવશે. લોકોમાં રોષ હોય છે પણ યોગ્ય કામ થાય એવો પ્રયાસ. સ્વચ્છતા બાબતે જૂનાગઢ મહાનગરપાલિકા અનેક પગલાં ભરી રહી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola