Junagadh News | જૂનાગઢના કેશોદમાં વૃદ્ધે કરી લીધો આપઘાત, શું છે કારણ?

Junagadh News | જૂનાગઢ જિલ્લાના કેશોદનો બનાવ. આર્થિક સંકડામણને કારણે વૃધ્ધે કરી આત્મહત્યા. રાજેશભાઇ રાખોલીયા નામના વૃધ્ધે ઝેરી ટીકડા ખાઈ કરી આત્મહત્યા. પોલીસે તપાસ હાથ ધરી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola