જૂનાગઢ: કોરોના નિયમો સાથે લીલી પરિક્રમા કરવા માટે અપાઈ મંજૂરી, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
12 Nov 2021 11:41 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજૂનાગઢમાં લીલી પરિક્રમા યોજાશે પરંતુ 400 સાધુ-સંતોની હાજરીમાં. આ લીલી પરિક્રમા પ્રતીકાત્મક રીતે યોજાશે. આગામી 14 તારીખથી શરુ થશે લીલી પરિક્રમા. અગાઉ વિશ્વ હિન્દૂ પરિષદના કાર્યકરોએ આ મામલે આવેદન પત્ર આપ્યું હતું. આ સિવાય વર્ગદાર લોકો ખોટી રીતે પ્રવેશ ન કરે તે માટે પણ પ્રશાસને કાળજી રાખી છે.