તૌકતેના સંકટ બાદ સરકારની સહાયથી વંચિત કોડીનારના સરપંચોએ સરકાર સામે ચડાવી બાયો, શું લગાવ્યા આરોપ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Jul 2021 08:41 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતૌકતે વાવાઝોડા(Hurricane Taukte)માં સરકારની સહાયથી વંચિત ગીર સોમનાથના કોડીનારના સરપંચ એસોસિએશને મામલતદારને આવેદન આપી સહાય ચૂકવવાની માંગ કરી છે. સરપંચ એસોસિએશને આરોપ લગાવ્યો કે, વાવાઝોડા બાદ કરવામાં આવેલ સર્વે યોગ્ય રીતે થયો નથી.