કોણ બનશે નગરસેવકઃ ચોટીલાની જનતાની શું છે સમસ્યા?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
કોણ બનશે નગરસેવક કાર્યક્રમમાં આપણે વાત કરીશું ચોટીલા નગરપાલિકામાં રહેતા લોકોની. સ્થાનિકોના મતે ચોટીલામાં ગંદકીથી લોકો ત્રસ્ત છે. અહી હજુ સુધી પીવાનું પાણી પહોંચ્યું નથી. અનેક વિસ્તારોમાં રસ્તાના કામ પણ બાકી છે. તે સિવાય અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટનો પણ અભાવ જોવા મળી રહ્યો છે.