Krushi E-Conclave: રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો થાય તેવી ખેડૂતોએ ખેતી કરવી જોઇએ: તિમ્બડિયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Jun 2021 05:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવસારીના કૃષિ યુનિવર્સિટીના સિનિયર સાયન્ટિસ્ટ સી.કે. તિમ્બડિયાએ એબીપી અસ્મિતાના ખાસ કાર્યક્રમ કૃષિ ઇ-કોન્કલેવમાં વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, ઉત્પાદનમાં વધારો કરવાની જરૂર હતી ત્યારે આપણે હાઇબ્રિડ બિયારણો લાવ્યા. જમીનની ટકાવશક્તિ કેવી રીતે વધી શકે તે અંગે વિચારવું જોઇએ. રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો થાય તેવી ખેડૂતોએ ખેતી કરવી જોઇએ