કચ્છઃ જેસ્ટાનગરમાં બે માળની ઈમારત થઈ ધરાશાયી, બે ટેન્કરને થયું નુકસાન; જાનહાની ટળી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Oct 2021 01:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકચ્છના ભૂજના જેસ્ટાનગરમાં બે માળની ઈમારત ધરાશાયી થઈ છે. વર્ષો જૂની ખંડેર ઈમારત આજે સવારે ધરાશાયી થતા બે ટેન્કરોને નુકસાન પહોંચ્યું છે. વહેલી સવારના કારણે અવર જવર ન હોવાથી મોટી જાનહાની ટળી છે.