અરવલ્લીના શિણાવાડામાં આરોગ્ય કેન્દ્ર ઉદ્ધાટનના અભાવે શોભાના ગાંઠિયા સમાન, ગ્રામજનોની શું છે માંગ?,જુઓ વીડિયો
Continues below advertisement
અરવલ્લીના મોડાસા તાલુકાના શિણાવાડા ગામમાં બનાવવામાં આવેલું આરોગ્ય કેન્દ્ર ઉદ્ધાટનના અભાવે બંધ હાલતમાં છે. અહીંના લોકો બહાર ખુલ્લામાં બેસીને રેપીડ ટેસ્ટ કરાવવા માટે મજબૂર થયા છે. આરોગ્ય કેન્દ્રના જૂના મકાનમાં ઓછી સગવડ હોવાના કારણે આ નવું મકાન ઊભું કરાયું હતું.
Continues below advertisement