નવસારીમાં ગેસલાઇનમાં ભંગાણ, કોઇ જાનહાનિ નહીં

નવસારી શહેરમાં ગેસ લાઇનમાં ભંગાણ પડ્યું હતું. ગેસ લાઇનમાં ભંગાણ છતાં સદનસીબે કોઇ જાનહાનિ નહીં. ભંગાણના કારણે પાઇપલાઇનમાં ગેસ પુરવઠો બંધ કરાયો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola