શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં 1 લાખ 83 હજાર શિક્ષકમાંથી 40 ટકા કરતાં પણ ઓછા શિક્ષકો જોડાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Aug 2021 06:23 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશિક્ષક સજ્જતા સર્વેક્ષણ પૂર્ણ થયું છે. જેમાં 40 ટકા કરતાં પણ ઓછા શિક્ષકોએ ભાગ લીધો. 1 લાખ 83 હજાર શિક્ષકમાંથી માત્ર 40 ટકા કરતાં પણ ઓછા શિક્ષકોએ ભાગ લીધો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં સર્વેક્ષણમાં જોડાયેલા શિક્ષકોની સંખ્યા નહીંને બરાબર હતી.