મહીસાગરનું દેગમડા મંદિર આજથી બે દિવસ માટે બંધ, જુઓ વીડિયો 

મહીસાગર જિલ્લાનું પ્રખ્યાત તીર્થધામ દેગમડા આજથી બે દિવસ માટે દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું. જિલ્લામાં વધતા કોરોનાના કેસોને ધ્યાને લઈ મંદિર મહંત અરવિંદ ગિરિ દ્ધારા નિર્ણય લેવાયો હતો. શ્રદ્ધાળુઓને મંદિર ના આવવા અપીલ કરાઇ હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola