કોરોના પર અંકુશ મેળવવા માટે અત્યાર સુધીમાં રૂપાણી સરકારે ક્યા મોટા નિર્ણયો લીધા?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Mar 2021 11:38 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણ પર અંકુશ મેળવવા અત્યાર સુધી અનેક મોટા નિર્ણયો લીધા છે. આઠ મહાનગરોમાં સ્કૂલ, કોલેજ અને ટ્યુશન ક્લાસીસ બંધ કરવામાં આવ્યા તો સુરત, અમદાવાદ અને વડોદરામાં શનિ અને રવિવારે મોલ મલ્ટીપ્લેક્સ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. તો અમદાવાદ અને સુરતમાં સિટીબસ અને BRTS બંધ સેવા બંધ કરાઈ છે. સાથે જ સુરત, રાજકોટ, અમદાવાદ અને વડોદરામાં બાગીચા, પ્રાણીસંગ્રહાલય બંધ કરાયા