હવાલા કાંડ અને ધર્માંતરણ કેસમાં બે આરોપીઓની પૂછપરછ દરમિયાન થયા મોટા ઘટસ્ફોટ
abp asmita
Updated at:
26 Oct 2021 11:23 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવાલા કાંડ અને ધર્માંતરણ કેસમાં આરોપી સલાઉદ્દીન શેખ અને ઉમરગૌતમની પૂછપરછ દરમિયાન અનેક ખુલાસા થઈ રહ્યા છે. મ્યાનમારથી બાંગ્લાદેશ થઈ પશ્વિમ બંગાળમાં ઘુસેલા રોહિગ્યાને બન્નેએ મદદ કરી હતી.