મારુ ગામ, મારી વાતઃ નવસારીઃ ગણદેવી તાલુકાના ગામડાઓની શું છે સમસ્યાઓ ?

Continues below advertisement

નવસારીના ગણદેવી તાલુકાના ગામના સરપંચ સાથે એબીપી અસ્મિતાએ ખાસ વાતચીત કરી હતી. અમલસાડ ગામમાં ઓવરબ્રિજનો અભાવના કારણે લોકો પરેશાન છે. તે સિવાય આ ગામોમાં પીવાના પાણીની વ્યવસ્થા અને કચરાના નિકાસની યોગ્ય વ્યવસ્થા નથી. અંતરિયાળ ગામોમાં પણ કોરોના  રસીકરણનો અભાવ જોવા મળી રહ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram