મારુ ગામ મારી વાતઃ બોટાદ જિલ્લાના કુંડળ ગામના લોકોની શું છે સમસ્યા?

Continues below advertisement

મારું ગામ મારી વાત  કાર્યક્રમ અંતર્ગત બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના  કુંડળ ગામના લોકો સાથે વાતચીત કરી હતી. આ ગામની વસ્તી અંદાજે ૨૫૦૦ થી ૩૦૦૦ નીછે . આ ગામમાં અનેક સમસ્યાઓને લઈને લોકો પરેશાન છે. ગામમાં નથી કોઇ સરકારની કે ખાનગી હોસ્પિટલ અને સ્કૂલની બિલ્ડિંગ પણ સારી નથી.કુંડળ ગામથી સમઢીયાળા જવાનો રસ્તો બિસ્માર છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram