21 વર્ષ બાદ ત્રાટકશે વાવાઝોડું,કેટલા જિલ્લાઓને થશે આ વાવાઝોડાની અસર?,જુઓ વીડિયો
કોરોનાકાળમાં રાજ્ય પર વાવાઝોડા(Hurricane)નું સંકટ તોળાઈ રહ્યું છે. રાજ્યના દરિયાકાંઠે 18મી મેના રોજ તૌકતે(Taukte) વાવાઝોડું ત્રાટકશે.આગામી 24 કલાકમાં વેગ પકડે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.