શિક્ષણ સજ્જતા સર્વેક્ષણનો MLA ગુલાબસિંહે કર્યો વિરોધ, કેવું રજુ કર્યુ તર્ક?

Continues below advertisement

શિક્ષણ સજ્જતા સર્વેક્ષણના વિરોધમાં ધારાસભ્ય ગુલાબસિંહ આવ્યા છે. સર્વેક્ષણથી શિક્ષકોના સ્વમાનને ઠેસ પહોંચી હોવાનો ધારાસભ્યએ તર્ક રજુ કર્યો છે. શિક્ષક સજ્જતા સર્વેક્ષણ રોકવા ગુલાબસિંહે શિક્ષણમંત્રીને પત્ર લખ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram