નવસારીઃ વિદેશથી આવેલા 34 લોકોને કરાયા ક્વોરન્ટાઈન, એકનો RT-PCR રિપોર્ટ પોઝિટીવ

Continues below advertisement
નવસારીમાં વિદેશથી આવેલા 34 લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. ક્વોરન્ટાઈન થયેલા યુ.કેથી આવેલા 50 વર્ષના ડોક્ટરનો  આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram