નવસારી: લોખંડની એંગલ મૂકીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ, વલસાડ પોલીસે શરૂ કરી તપાસ

નવસારી કે જ્યાં ગાંધી સ્મૃતિ સ્ટેશન તરફ આવતી ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરાયો છે. અસામાજિક તત્વોએ લોખંડની એંગલ મૂકીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કર્યો છે. ડ્રાઇવરના સૂઝબુઝના કારણે અકસ્માત થતાં ટળ્યો છે. કરી છે. વલસાડ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola