દેશમાં કોરોનાનો રસીકરણનો આંકડો 50 કરોડને પાર, પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Aug 2021 11:13 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશમાં કોરોનાનો રસીકરણનો આંકડો 50 કરોડને પાર થયો છે. કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ છે કે, શુક્રવારે દેશભરમાં 43.29 લાખ લોકોને વેક્સિન અપાઈ હતી. પ્રધાનમંત્રીએ નરેંદ્ર મોદીએ આ મામલે ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી છે.