સમાચાર શતક: આજે રાજકોટ અને ઊંઝાથી ભાજપની જન આશીર્વાદ યાત્રા નીકળશે, જુઓ મહત્વના ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Aug 2021 10:47 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandvia) રાજકોટથી અને પરસોત્તમ રૂપાલા ઊંઝાથી (Parsottam Rupala) (Jan Ashirwad Yatra) જન આશીર્વાદ યાત્રા શરૂ કરશે. લવ જેહાદની જોગવાઈને પડકારતી અરજી મામલે ગુજરાત HC આપી શકે છે વચગાળાનો હુકમ.