સમાચાર શતકઃ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા સરકારની કવાયત તેજ, PMએ યોજી બેઠક
abp asmita
Updated at:
28 Feb 2022 05:18 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા મહાયુદ્ધ વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે સરકારે કવાયત તેજ કરી છે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી છે.