સમાચાર શતક:આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન, આરોગ્ય વિભાગનું પૂરતું આયોજન,જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

ઓમીક્રોનના દહેશત સામે રાજ્યના આરોગ્ય વિભાગે કર્યું છે પૂરતું આયોજન. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન. જિલ્લા કક્ષાએ ઓમીક્રોનના કેસ મામલે સમીક્ષા કરવા અપાઈ છે સૂચના. હાઈરિસ્ક દેશમાંથી આવતા લોકોના ટેસ્ટ કરવા ફરજીયાત. રિપોર્ટ નેગેટિવ આવે તો પણ 7 દિવસ રહેવી પડશે આઇસોલેશનમાં. સરકારે બહાર પડેલી ગાઇડલાઇન્સને ફોલો કરવા સરકારની સૂચના.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram