વરસાદ ખેંચાતા ખેડૂતોની વધી ચિંતા,રાજ્યના કેટલા જળાશયોમાં કેટલો છે જળસંગ્રહ?

Continues below advertisement
વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતો ચિંતામાં છે તો આ તરફ રાજ્યના કુલ 207 જળાશયોમા કલ 47.35 ટકા જળસંગ્રહ છે. આ તરફ ઉત્તર ગુજરાતના 15 જળાશયમાં 24.52 ટકા જળસંગ્રહ છે. દક્ષિણ ગુજરાતના 13 જળાશયમાં 57.30 ટકા જળસંગ્રહ છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram