ન્યુઝ રૂમ લાઈવ: ખરાબ રસ્તા રીપેર કરવા બાબતે માર્ગ-મકાન વિભાગને અધધધ ફરિયાદ મળી

Continues below advertisement

અમદાવાદ: ખરાબ રસ્તાઓના સમારકામ માટે માર્ગ-મકાન વિભાગને અધ્ધ્ધ્દ ફરીયાદો મળી છે. જે બાદ 1 થી 10 ઓક્ટોબર સુધી માર્ગ-મકાન વિભાગ સમારકામ માટે અભિયાન ચલાવશે. હોટેલ અને રેસ્ટોરન્ટમાં (vaccination) રસીકરણ ફરજીયાત બનાવવા માટે હોટેલ અસોસિયેશનનો (Hotel Association) (Letter) પત્ર. સુરતના ગોડાદરા વિસ્તારમાંથી અફીણ મળી આવ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram