નીતિન પટેલે પણ આપ્યું હતું મનસુખ વસાવા જેવું નિવેદન, જુઓ શું કહ્યું હતું
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે જો ધર્મ પરિવર્તન રોકવામાં નહિ આવે તો એક સમયે હિંદુઓ લઘુમતીમાં આવી જશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ આવું નિવેદન આપ્યું હતું.