નીતિન પટેલે પણ આપ્યું હતું મનસુખ વસાવા જેવું નિવેદન, જુઓ શું કહ્યું હતું

Continues below advertisement

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે જો ધર્મ પરિવર્તન રોકવામાં નહિ આવે તો એક સમયે હિંદુઓ લઘુમતીમાં આવી જશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ આવું નિવેદન આપ્યું હતું. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram