નિવાસી તબીબોની હડતાળ પૂર્ણ કરે, સરકાર વાતચીત કરવા તૈયાર છે: આરોગ્ય મંત્રી નિતિન પટેલ

Continues below advertisement

રાજયભરમાં નિવાસી તબીબોની હડતાળના (doctor strike) પગલે આરોગ્ય મંત્રી નિતિન પટેલે  (nitin patel) તબીબોને હડતાળ પૂર્ણ કરવા આદેશ આપ્યો છે. આરોગ્ય મંત્રી નિતિન પટેલે કહ્યું છે કે, તબીબો નિયત સ્થળે હાજર થાય. સરકાર તેમની સાથે વાત કરવા તૈયાર છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram