કોરોનાના કેસ વધતા રાજ્યમાં આ મંદિરોમાં ભક્તોને નહી મળે પ્રવેશ?

કોરોનાનું સંક્રમણ વધતા ગુજરાતના આ મંદિરોમાં ભક્તોને પ્રવેશ મળશે નહીં. ચૈત્રી નવરાત્રી દરમિયાન પાવાગઢ મંદિરમાં ભક્તોને પ્રવેશ આપવામાં આવશે નહીં. સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ ખોડમધામ મંદિર 30 એપ્રિલ સુધી બંધ છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola